Press "Enter" to skip to content

Posts published in “Magazine”

‘કાર્નિવલ ઑફ બર્ડ્સ’ એક અનોખું પક્ષી ચિત્રોનું પ્રદર્શન

‘કાર્નિવલ ઑફ બર્ડ્સ’ એક અનોખું પક્ષી ચિત્રોનું પ્રદર્શન પક્ષીપ્રેમીઓને આ કલા મોહિત કરી દેશે.કીર્તિમંદિર ખાતે ચિત્રકાર સંજીવની ચૌધરીની ચિત્રકલા પ્રદર્શન.પક્ષીઓની રંગબેરંગી દુનિયાને નિહાળવાનો અવસર પર્યાવરણમાં…

સાયબર ફ્રોડના દૃષ્ટિકોણથી નવું વર્ષ વધુ પડકારજનક બની શકે છે

સાયબર ફ્રોડના દૃષ્ટિકોણથી નવું વર્ષ વધુ પડકારજનક સાયબર સ્કેમર્સ દરરોજ નવી નવી રીતોથી લોકો સાથે ફ્રોડ કરી રહ્યા છે. અને લોકો પણ લાલચ, ડર, અપૂરતી…

નગરપાલિકા મહાનગર પાલિકા બનતા અનેક ફાયદા

  નગરપાલિકા મહાનગર પાલિકા બનતા અનેક ફાયદા ગુજરાત સરકારે 9 નવી મહાનગરપાલિકાઓ બનાવવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. 9 નવી મહાનગરપાલિકાઓમાં મહેસાણા, મોરબી, નવસારી, સુરેન્દ્રનગર,…

નિતિશ કુમાર રેડ્ડીનું મેબોર્નમાં શાનદાર પ્રદર્શન: પિતાના સંઘર્ષનો વિજય

મેલબોર્નમાં નિતિશ કુમારના રન સાથે આવ્યું લાગણીઓનું ઘોડાપુર! ‘સંઘર્ષ’નો ‘હર્ષ’ નાદ’ નીતિશ કુમાર રેડ્ડીની સદી સાથે જ પિતા ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડ્યાં.પુત્રને આ મુકામ…

વિદાય લેતા વર્ષ 2024: ગમખ્વાર માર્ગ અકસ્માતોની સૌથી મોટી ઘટનાઓ

વિદાય લેતા વર્ષ 2024માં ગમખ્વાર અકસ્માતોની વણઝારો વિદાય લેતા વર્ષ 2024 સાથે લોકો વર્ષ 2025 ને આવકારવા થનગની રહ્યા છે. ત્યારે વર્ષ 2024 દરમ્યાન અનેક…

12 વર્ષે જ કેમ થાય છે મહાકુંભ?  

12 વર્ષે જ કેમ થાય છે મહાકુંભ?   મહાકુંભ દરમિયાન પ્રયાગરાજમાં સંગમના કિનારે સ્નાન કરવાનું પોતાનું મહત્વ છે. એવું માનવામાં આવે છે કે આ સ્નાન…

અયોધ્યામાં 11 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

અયોધ્યામાં ફરી ગુંજશે રામ’નાદ 11 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પ્રથમ વર્ષગાંઠની ભવ્ય ઉજવણી કરાશે.વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ખાસ પૂજા અર્ચના.પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રથમ કાર્યક્રમ…

મનુસ્મૃતિ”નો વારંવાર વિવાદ કેમ?

“મનુસ્મૃતિ”નો વારંવાર વિવાદ કેમ? અંગ્રેજોએ આ પુસ્તકનો ઉપયોગ કાયદાઓમાં કર્યો. ખરેખર વિવાદસ્પદ અને વિરોધાભાસી શ્લોકો છે ? ભારતમા અલગ અલગ ધર્મ માનનારા લોકો રહે છે.…

error: Content is protected !!